Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પંકજ પંડિત- ઝાલોદ

એકલ ગ્રામોથાન ફાઉન્ડેશન આપણા દેશના અંતરિયાળ/આદિવાસી ગામોમાં સર્વગ્રાહી ગ્રામ વિકાસના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યું છે. એકલ દેશના છેવાડાના ભાગોમાં 1,00,000 થી વધુ ગામડાઓમાં કામ કરી રહી છે. એકલના કાર્યના સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પૈકી એક ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને કેવી રીતે સશક્તિકરણ, પગભર અને પોતનું પરિવારમાં મદદરૂપ થાય તે હેતુથી આજ રોજ એકલ ગ્રામોથાન ફાઉન્ડેશનનાં માધ્યમ થી ગોઠિબની અંદર ઉદ્ઘાઘાટન સમારોહ રાખવામાં આવ્યું હતું એમાં ઉપસ્થિત ઉતર ગુજરાત ભાગ માંથી મહિલા પ્રભારી પિનલબેન મનીષભાઈ પંચાલના હસ્તે કરવામા આવ્યુ જેમા મહીસાગર અંચલનાં સમિતિ તથા કાર્યકર્તા , ગોઠીબ ગામનાં સરપંચ, ગામનાં લોકો , હાજર રહ્યા હતાં કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને જતા દશ અબોલ પશુને બચાવ્યા

gujaratjanekta

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની કાર્યકારિણી બેઠક માંડલેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ

gujaratjanekta

ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે માંડલીખૂંટાની ભજન મંડળી એ ધૂમ મચાવી બપોરે પટેલ સમાજની મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial