હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે...
બ્યુરો ચીફ કેતન ભટ્ટ. તા. ૧૦-૦૬-૨૦૨૪ થી ૨૯-૦૬-૨૦૨૪ સુધી લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન અન્વયે સમગ્ર જિલ્લામાં સર્વે કરવામાં આવશે દાહોદ : જિલ્લા સેવા સદન ખાતે...
બ્યુરો ચીફ કેતન ભટ્ટ. કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું દાહોદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દાહોદ અને પ્રકૃતિ...
કિશોર સિંહ સોલંકી સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શૈલેશાનંદજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ...
દિપકઅમલિયાર. આજ રોજ સનાતન વર્લ્ડ પરિવાર ના પરમાંધ્યક્ષ મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શૈલેશાનંદજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદ દ્વારા છાસ વિતરણનું ભવ્ય...
રાજકોટ ખાતે TRP ગેમિંગ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બનેલ, સદર દુર્ઘટનાની ગંભીરતા ધ્યાને લેતાં ગૃહ વિભાગ તથા SEOC ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ શહેરી...
બ્યુરો ચીફ કેતન ભટ્ટ. આજરોજ રેડક્રોસ દ્વારસંચાલિત ૮ દિવસીય “ફર્સ્ટ એડ ક્લાસ” ની પૂર્ણાહુતિ કરવામાં આવી.જેમાં ૫૦ જેવા વિદ્યાર્થીઓ ને તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ,ડ્રાઇવર,...
કિશોર સિંહ સોલંકી. દાહોદમાં સૌ પ્રથમવાર સંસ્થા હેપ્પી હોમ રિહેબ દાહોદ દ્વારા 31 મે 2024ના વિશ્વ તમાકુ દિન નિમિત્તે વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો. સામાજિક...