ઝાલોદ આંગણવાડી વર્કરો તેમજ બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ પોષણ સુધા યોજના વિશે માહિતી આપવામાં આવી
પંકજ પંડિત તારીખ:-૧૮/૦૭/૨૦૨૪ના રોજ ઝાલોદ તાલુકાના કદવાલ સેજાના કદવાલ ખેડા ૪ , નીમે વરોડ , બાજરવાડા ,આંગણવાડી કેન્દ્ર ખાતે આઈ.ઈ.સી. કાર્યક્રમમાં ગામના સરપંચ , સિડીપીઓ...

