લીમખેડાઅભેસિંહ રાવલ
આજ રોજ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય,પૂજનીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર અને હિન્દુ યુવા વાહિની દ્રારા આદિકાળથી ચાલી આવતા ગુરુ-શિષ્ય મિલનના પાવન પર્વ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભગવામય શુભકામના પાઠવવામાં આવી.

