દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં કેજરીવાલની એન્ટ્રી ! : બે દિવસીય જનસંવાદ – જાણો વધુ
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ બાદ હવે અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવી તેમણે ગઈકાલે નરોડા મેવાડા ગ્રીન...

