ગોધરા થી ભિલોડા બસની ટક્કરે ઘટના સ્થળે જ થઈ યુવનનુ મોત. ભેસાલ ગામના યુવાનને શહેરા માં બસની અડફેટે મોત. ભેસાલ ગામના શૈલેષભાઈ બાબુભાઈ રાવળ નામના યુવાનો થયું મોત. મરણ ગયેલ યુવવાન સુરત કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તે ઘરે ખેતી માટે જઈ રહ્યો હતો તે વખતે બન્યો બનાવ. વાઘજીપુર ચોકડી પાસે યુવાન રસ્તો ક્રોસકરી રહ્યો હતો ત્યારે ગોધરા થી ભિલોડા બસ નંબર GJ 18 Z 1902 ટક્કર વાગતા મોત. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી અને મુરતદેહ ને બ્લોક હેલ્થ ઓફિસ પી.એમ. રૂમ શહેરા ખાતે મોકલી આપવામાં આવ્યું.પરિવારજનોને જાણ થતા બ્લોક હેલ્થ ઓફિસ પી.એમ. રૂમ શહેરા ખાતે દોડીઆવ્યા હતા અને તેમના માં સોગની લાગણી જોવા મળી હતી

રિપોર્ટર: અફરોઝ બંગલાવાળા

