BSNLના પુનરુત્થાન માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજને કેબિનેટે આપી મંજૂરી-જાણો વધુ
કુંદન ચૌહાણ – પત્રકાર કેન્દ્રીય કેબિનેટે સરકારી ટેલિકોમ કંપની BSNLના પુનરુદ્ધાર માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજને મંજૂરી આપી છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી...

