ઝાલોદ તાલુકાના પેથાપુર ગામના તીર્થ જળસેવા મંડળ દ્વારા પગપાળા જતા માઇભક્તોની સેવા એટલે “જળસેવા”
ઝાલોદ તાલુકાના તીર્થ નવયુવક મંડળ પેથાપુર તરફથી પેથાપુરથી અંબાજી જતા પગદંડી શ્રદ્ધાળુઓને પાણીની બોટલ આપી સેવા કરતા નજરે પડે છે)ઝાલોદ તાલુકાના પેથાપુર ગામના તીર્થ જળસેવા...

