રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશની સામે મંચ પરથી જણાવ્યું હતું કે ગરીબ આદિવાસીઓ જામીનના પૈસાના અભાવે જામીન મળ્યા છતાં જેલમાં બંધ છે. ત્યારબાદ સુપ્રીમ...
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને રાજકીય...
ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના આંગણે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી....
બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજના કર્મચારીઓએ પોતે કટકી કરી મલાઈ ખાવા ગામડાના લોકો જે બે માળના મકાનો ધરાવે છે અને સાથે સરકારી નોકરી ધરાવનાર લોકોને પણ...
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સંચાલિત મહીસાગર જિલ્લા પ્રજાપતિ સંઘ દ્વારા ગત તારીખ ૧૨/૧૦/૨૦૨૫ ને રવિવારના રોજ મહીસાગર જિલ્લા પ્રજાપતિ મહિલા મંડળ ભજન કાર્યક્રમ અને મહિલા...
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે “આત્મ નિર્ભર ભારત “સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ. જેમા પ્રદેશ માંથી પપ્પુભાઈ પાઠક અને મયંકભાઇ સુથાર વક્તા...