ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં કરાયેલા ફેરફારોમાં વડોદરા કલેક્ટર તંત્રમાં નિયુક્તિ પામેલા ગુજરાત સનદી સેવાના વરિષ્ઠ અધિકારી ભરત પટેલે નિવાસી અધિક કલેક્ટર પદનો...
કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સર્કલ ઓફિસર ને ફરિયાદીએ સરકારી પડતર જમીન ખેતી માટે મેળવવામાં માટે અરજી કરેલ હતી જેમાં સર્કલ ઓફિસરે સંમતિ આપવા...
સંકેત પંડયા – જર્નાલિસ્ટ ગુજરાત સરકાર લોકોની સુખાકારી માટે લાખો – કરોડો રૂપિયાની જાહેરાત કરી લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માત્ર આશ્વાસન આપતી હોય તેમ...
પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં, વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરી રહ્યું. બલ્કે, તે...
નગરપાલિકા માંડવી ખાતે મળેલ બેઠકમાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનો પાથરવા, રોડ લાઇટની સુવિધા વધારવા તેમજ વિવિધ વિસ્તારમાં રોડ રિસરફેસિંગ કરવા માટેના કામોને મંજૂરી આપવામાં...
રાષ્ટ્રીય દત્તક જાગૃતિ માસની ઉજવણી ના ભાગરૂપે તારીખ 26 11 2024 ને મંગળવાર ના રોજ ગુજરાત લૉ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આ ઉજવણીનો પ્રસંગ યોજવામાં આવ્યો...
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન આજરોજ કરવામાં આવશે. જેમાં વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં ખાતરની અછત, મગફળી ખરીદીના મુદ્દે ચર્ચા...
નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરકારી પ્રાથમિક શાળાઓ સાથે ગામ લોકોને અને લોકોની ભાવનાને જોડવા તિથિ ભોજન યોજવા સૂચન કર્યું હતું. વિચાર...
રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના આઈ.ટી.આઈ.આચાર્યશ્રી સાથે જિલ્લાઓમાં ચાલતા વિવિધ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોની સમીક્ષા, ચર્ચા અને માર્ગદર્શન માટે આઈ.ટી.આઈ. ગોધરા ખાતે...
સંકેત પંડયા – જર્નાલિસ્ટ પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ અને ખેડા જીલ્લામાંથી મહીસાગર જીલ્લો નવો બન્યો હતો. જેથી આવા શિક્ષકોને ખેડા અથવા તો પંચમહાલમાં જવાનો વિકલ્પ...