મળતી માહિતી પ્રમાણે સુરતમાં બે સંચાલકોએ સિંગાપોરના વર્ક વિઝાની લાલચ આપીને 4 લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સ્કાય-વે ઈન્ટરનેશનલ નામની સંસ્થાના...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગોધરા નગર નો પરિવાર મિલન -કુટુંબ પ્રબોધન પ્રોગ્રામ કલરવ સ્કૂલ ગોધરા ખાતે યોજાયો જેમાં સંધ ની અલગ અલગ ભગિની સંસ્થાઓના કાર્યકર્તાઓ જેવા...
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, મુ. વિંઝોલ ખાતે તા.૧૧/૧૨/૨૦૨૪ – બુધવારના રોજ સવારે ૯:૩૦ કલાકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,વિંઝોલ -નો છઠ્ઠો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ...
નેશનલ એજ્યુકેશન સોસાયટી ટ્રાઇબલ સ્ટુડન્ટસ ભારત સરકાર દ્વારા ૪૨ ઈ.એમ.આર.એસ. રાજ્યકક્ષા ની સ્પોર્ટ્સ મીટ-૨૦૨૪ નું આયોજન તા ૩૦/૧૧/૨૪ થી તા ૪/૧૨/૨૦૨૪ દરમ્યાન રાજ્ય ના અલગ...
મહીસાગર જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત તારીખ ૮ ડિસેમ્બર રવિવારના રોજ ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૩૭,૫૦૦ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. જેમાં કુલ...
પંચમહાલ, ગુરૂવાર ::* “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અંતર્ગત એમ.જી.શાહ હાઈસ્કૂલ, કાંકણપુર ખાતે કાર્યક્રમ શ્રી પુષ્પેન્દ્રસિંહ સોલંકી તથા સ્નેહાબેન ગોસાવીના મુખ્ય મહેમાનપદે યોજાયો હતો. આ...
સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સેંકડો સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ ગતરોજ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી...
બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિરૂદ્ધ ગોધરા હિત રક્ષા સમિતિ દ્વારા શહેરનાં સર્કિટ હાઉસ ખાતે સભાનું આયોજન કરાયું હતું. જે બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર...
ગુજરાત સરકારે કર્મચારીઓના હિત વધુ એક નિર્ણય કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે....