વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં એક વર્ષમાં થયા ૨૧૧ તિથિ ભોજન, તેમાં વાયદપૂરામાં સૌથી વધુ
નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરકારી પ્રાથમિક શાળાઓ સાથે ગામ લોકોને અને લોકોની ભાવનાને જોડવા તિથિ ભોજન યોજવા સૂચન કર્યું હતું. વિચાર...

