મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન આજરોજ કરવામાં આવશે. જેમાં વિવિધ મુદ્દાઓને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
જેમાં ખાતરની અછત, મગફળી ખરીદીના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલકાંડ પછી તૈયાર થનારી માર્ગદર્શિકાની ચર્ચા પણ કરવામાં આવશે. જેમાં E-KYCની સમસ્યાનો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

