દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાંથી દાહોદ શહેરની ઘાંચીવાડ વિસ્તાર આંગણવાડી બહેનશ્રી હિરલ ભટ્ટને કાર્યકરની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.
સોલંકી કિશોરસિંહ, દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદની આંગણવાડી કાર્યકર્તા બહેનશ્રી હિરલ ભટ્ટને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રીશ્રી અન્નપૂર્ણા...

