પંકજ પંડિત
ઝાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગરાડુના સબ સેંટર-2 ખાતે મનીષ દલપત પંચાલને ગુજરાત સરકાર દ્વારા ચાલતી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ ખૂબ નિષ્ઠા અને સારી રીતે નિભાવવા માટે તેમજ 14 માસમાં 4 વખત સગર્ભા બહેનોને રક્તદાન કરી નિસ્વાર્થ સેવા કરવા બદલ ઝાલોદ કલેક્ટર અને પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ગણતંત્ર દિવસે તાલુકા કક્ષાએ યોજાનાર પ્રોગ્રામ યોજાયો ત્યાં જાહેર મંચ પર મનીષ પંચાલને સન્માન પત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

