ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી ના દિવસે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગોધરા ખાતે આવેલ અમન ડે...
તાજેતરમાં ગેરકાયદેસર દબાણોના કારણે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું પાણી ફરી વળતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તેવામાં મહીસાગર જિલ્લા વડામથક લુણાવાડામાંથી પસાર થતી વેરી નદીની...
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજરોજ અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની રાષ્ટ્રીય બેઠક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શૈલેશભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ યોજાઈ...
5 સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મદિવસ. આજના દિવસ નિમિત્તે શ્રી વી.એમ. શાહ પ્રાથમિક શાળા અને એમ.એમ શાહ સેકન્ડરી સ્કુલ કાંકણપુર મુકામે ધોરણ 5 થી...
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લામાં દાહોદ અને ગરબાડાના અનેક પદયાત્રીઓ પગપાળા દાહોદ થી અંબાજી માતાજીના દર્શન અર્થે હર વર્ષે જેમ આ વર્ષે પણ ખુબજ મોટી સંખ્યામાં...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ કોમલ પ્રાથમિક વિદ્યામંદિર અને કોમલ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં એક દિવસ માટે...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય વળતર અપાવવા માંગણી કરીફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા...
પંકજ પંડિત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામા ભોજેલા ગામનો યુવાન ચિરાગ વળવાઈ 1 જુલાઈ 2024 ના રોજ સાયકલ પર ઉત્તરાખંડની ચારધામની યાત્રા એ નીકળ્યો હતો. ઉત્તરાખંડના...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ જાગૃતિ કન્યા વિધાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમાં આચાર્યા તરીકે બરજોડ રોશનીબેન અનિલભાઈ...