Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સામાજિક કાર્યકર્તા દ્વારા દાહોદ થી ચાલતા જતા અંબાજી પદયાત્રીઓને રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યા.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લામાં દાહોદ અને ગરબાડાના અનેક પદયાત્રીઓ પગપાળા દાહોદ થી અંબાજી માતાજીના દર્શન અર્થે હર વર્ષે જેમ આ વર્ષે પણ ખુબજ મોટી સંખ્યામાં દાહોદ ,ગરબાડા ગામોના શ્રદ્ધાળુઓ જતા હોય છે, મોટી ખરજના સામાજિક કાર્યકર્તા નયન ખપેડ દ્વારા અંબાજી પદયાત્રા જતા શ્રદ્ધાઓની રોડ સેફટી અંગે ની માહિતી આપવામાં આવી હતી , અને તેમની ટીશર્ટ ઉપર રેડિયમ સ્ટીકર લગાવી લાવવામાં આવ્યા હતા, પગપાળા જતા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ જે રોડની સાઇટ પર થઈ ચાલતા જતા હોય છે, કોઈ કારણસર દાહોદ થી પગપાળા જતા શ્રદ્ધાળુઓ ને એકસીડન્ટ કે કોઈ જાનહાનિ ના થાય તે અંગેના ધ્યાનમાં રાખી તેમની ટીશર્ટો પર, ઝંડા ની લાકડીઓ પર અને છત્રીઓ પર રેડિયમ સ્ટીકર લગાવી આપ્યા હતા દાહોદ તાલુકાના મોટીખરજ ગામના નયન ખપેડ સામાજિક કાર્યકર્તા દ્વારા.

Share

Related posts

ભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ. આઇ. વી દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta

કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર પોતે મહીસાગર જીલ્લામાંથી આવતા હોવા છત્તા શિક્ષકોની ફેરબદલીનો કેમ્પ યોજી ન શકતા શિક્ષકોમાં ભારે રોષ!!

gujaratjanekta

દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા અગ્નિશામક યંત્રના ઉપયોગ અંગેની માહિતી અપાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial