બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં ફતેપુરા નગરમાં નીકળી રેલી હિન્દુ સંગઠનો દ્વારા ફતેપુરા નગરમાં સૂત્રચાર સાથે રેલી કાઢવામાં આવી
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા સૂત્રચાર સાથે રેલી નગરના વિવિધ મુખ્ય માર્ગ પર ફરી માતાજીના મંદિરે આગળ સમાપ્ત થયેલ હતી ફતેપુરા નગરમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા...

