ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
જૈન સમાજ અહિંસામાં મનારો સમાજ છે જૈન સમાજના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વ નિમિત્તે આઠ દિવસ માટે કતલખાના બંધ રાખવા માટે ફતેપુરા પીએસઆઇ જી બી પરમાર ને લેખિતમાં રજૂઆત કરી હતી
જૈન સમાજનો પવિત્ર તહેવાર 31 /8) 2024 થી 7 /9/ 2024 સુધી પર્યુષણ પર્વ હોવાના કારણે ફતેપુરા નગરમાં કરોડિયા ફતેપુરા તેમજ કાળીયા ગામે ચાલતા કતલખાના બંધ રાખવા માટે ફતેપુરા પીએસઆઇ જી બી પરમાર ને લેખિત રજૂઆત કરી છે જૈન સમાજ અહિંસામાં મારનારો સમાજ છે ત્યારે તેમના આ પવિત્ર તહેવારમાં કોઈની હિંસા ન થાય તેને ધ્યાનમાં રાખીને આઠ દિવસ માટે કતલખાના સંપૂર્ણ બંધ રાખવા માટે રજૂઆત કરી હતી

