ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય વળતર અપાવવા માંગણી કરીફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા...
પંકજ પંડિત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામા ભોજેલા ગામનો યુવાન ચિરાગ વળવાઈ 1 જુલાઈ 2024 ના રોજ સાયકલ પર ઉત્તરાખંડની ચારધામની યાત્રા એ નીકળ્યો હતો. ઉત્તરાખંડના...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ જાગૃતિ કન્યા વિધાલયમાં સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમાં આચાર્યા તરીકે બરજોડ રોશનીબેન અનિલભાઈ...
દાહોદ જિલ્લાના જિલ્લા – તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓના જીવનનો મૂળ પાયો ઘડનાર શિક્ષક છે, શિક્ષક એ સમાજના વિકાસની કરોડરજ્જુ છે.-પંચાયત...
પંકજ પંડિત ખોડિયાર માતાના મંદિરે આરતી પૂજન અને ધ્વજાનુ પૂજન કરી ઢોલનગારા અને ફટાકડાની ભવ્ય આતસબાજી સાથે નીકળ્યું ઝાલોદ નગરમાં વાયરસ ગ્રુપ દ્વારા છેલ્લા 24...
પંકજ પંડિત સિંધી સમાજના દરેક લોકો ઝુલેલાલ ભગવાનની ભક્તિ કરવા મોટા પ્રમાણમાં મંદિરે ઉમટી પડ્યા ઝાલોદ સિંધી સમાજનો ચાલીહા મહોત્સવના 40 માં દિવસે આજે તારીખ...
પંકજ પંડિત ગુજરાત સરકાર દ્વારા પોલિસ સ્ટેશનોમા પી.એસ.આઈ ની જગ્યાએ વિસ્તારની દ્રષ્ટિએ પી.આઈ ની નિમણુંક કરવાના ઓર્ડર આપેલ છે તે અન્વયે ઝાલોદ નગરના પોલિસ સ્ટેશનને...
પંકજ પંડિત ઝાલોદની કે. આર. દેસાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં 85 વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને ઉત્સાહ...
ઝાલોદ પોલિસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એમ.માળી અને સે.પો.ઇ.સી.કે.સીસોદીયા પોલિસ સ્ટાફને સાથે રાખી રાજસ્થાન સરહદે આવેલ ધાવડીયા ચેક પોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઇસમોની વોચ કરી ગાડી...