ઝાલોદ તાલુકામા ચાલતું કોરિડોરનુ કામ ખેડૂતો દ્વારા બંધ કરાવાતા વહીવટી તંત્ર દોડી આવ્યું : 5 ડિસેમ્બરે અસરગ્રસ્તોને તમામ માંગણી અંગે જવાબ આપવાનુ વહીવટી તંત્ર દ્વારા બાંહેધરી
પંકજ પંડિત આજરોજ 03-12-2024ના રોજ ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં *કોરીડોર હાઇવેનું કામ બંદ કરાવવા માટે તમામ ખેડૂતો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી કોરીડોર હાઇવે નું...

