દાહોદ
દિલ્હી મુંબઈ કોરીડોરના 14 ગામોના અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે
દિલ્હી મુંબઈ કોરીડોર પ્રોજેક્ટના કારણે 14 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ હતી
જેમાં 3જી વાર સર્વે બાદ પણ કોઈ નિર્ણય નહીં આવતા ગ્રામજનો દ્વારા 2જી કોરીડોર કામગીરી બંધ કરાવી હતી
જેમાં પ્રાંત અધિકારી દ્વારા 14 ગામોના આગેવાન સાથે મીટીંગ કરી 17 માંથી 16 માંગણીઓની સર્વાનુમતે સ્વીકારી હતી
જેમાં મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી
પાક નિષ્ફળના વળતરને લઇને ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ
જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આવનાર સોમવાર 16/12/2024 ના રોજ ફરી દિલ્હી મુંબઈ કોરીડોર નુ કામગીરી બંધ કરવા માટે ચીમકી

