સંકેત પંડ્યા – એડિટર સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકાના ભલાણીયા ગામે સરદારપૂરા ફળિયામાં રહેતા સુરેશભાઈ જાલમભાઈ પરમાર એ પોતાના ખેતરમાં...
અફરોઝ બંગલાવાલા – શહેરા શહેરામાં મુસ્લિમ કસબા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું તેમાં કસ્બા પંચના પ્રમુખ ઉપપ્રમુખ આગેવાનો અને ઘાંચી પંચના...
અફરોઝ – પત્રકાર “આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સુરેશભાઇ બી. સુથાર દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું....
સંકેત પંડ્યા – એડિટર રાજ્યભરમાં રખડતાં ઢોરોની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તે રખડતાં ઢોરને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતો હોય છે....
સાહિલ શેખ – પત્રકાર ભારત એક વિકસતો દેશ છે. તેની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આદિવાસી ગામોમાં જંગલો તેમની આજીવિકા માટે ઘણો મહત્વનો ફાળો...