ઝાલોદ રોહિત સમાજ દ્વારા સંત શ્રી શિરોમણી રોહિતદાસજીની 647 મી જન્મ જયંતિની ધામધૂમ થી ઉજવણી કરાઈ
પંકજ પંડિત શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ ભવ્ય લોકડાયરાનુ આયોજન કરાયુંલોકડાયરાનુ દીપ પ્રાગટય નગરના પી.એસ.આઇ માળી દ્વારા કરી લોકડાયરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પંદરમી સદીમાં જન્મેલ સંત...

