21 જૂન યોગ દિવસના ઉપ્લક્ષમાં અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન દાહોદ શાખા દ્વારા રામાનંદ પાર્ક ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને જણાવવામાં આવ્યુ કે યોગાસનોના કારણે હેપ્પીનેસ ઈન્ડેક્સ વધે છે અને મેડિકલ ખર્ચ ઘટે છે. અને પ્રાણાયામ રોજ કરવાથી વિવિધ બીમારીઓ પણ આપણા શરીર થી દૂર રહે છે

