ફતેપુરા તાલુકાના એક ગામની ત્રણ સંતાનોની માતા ને 50 વર્ષીય કાકા સસરા સાથે આંખ મળી જતા ઘર છોડી ભાગી છુટ્યા ભાગેડુ યુવતીને ત્રણ સગીર સંતાનો છે,જ્યારે પુરુષને છ સંતાનો પરણીત છે
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા કહેવાય છે કે,પ્રેમ આંધળો છે.પ્રેમાન્ધ પ્રેમલા-પ્રેમલીને નથી નડતા નાત,જાત,સંબંધ કે ઉંમર અને પ્રેમની ઊંડી ખાઈમા ભુસકો માર્યા બાદ પ્રેમાન્ધ લોકો નથી જોતા...

