Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીનીઓ માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા દ્વારા તારીખ 1 /1/ 2025 અને બુધવારના રોજ શાળામાંથી પ્રવાસનું આયોજન પ્રવાસ મંત્રી શ્રી એચ. જે.પારગી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આચાર્યશ્રી ડી. એન. પ્રજાપતિ સાહેબ અને તમામ સ્ટાફગણનાં સહયોગથી આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ વન-ડે નો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઇચા ખાતે રાખવામાં આવ્યો હતો તેમાં શાળાના વહીવટી સ્ટાફ તેમજ શિક્ષકો સ્ટાફ દ્વારા આ પ્રવાસને સફળ બનાવવા માટે પૂરેપૂરો સહયોગ કર્યો હતો તેમજ આચાર્ય સાહેબ તેમજ વહીવટી સ્ટાફ અને શિક્ષક સ્ટાફ નો ખૂબ જ સાથ સહકારથી આ પ્રવાસ ખૂબ જ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.

Share

Related posts

કલેક્ટર શ્રી સુજલ મયાત્રા અને પોલીસ અધીક્ષક શ્રી હિમાંશુ સોલંકીના હસ્તે નાના ભૂલકાઓનું ધોરણ- ૧ માં નામાંકન

gujaratjanekta

કામગીરીને બિરદાવી: અમદાવાદમાં વેક્સિનના 1 કરોડ ડોઝ પુરા, 10 હેલ્થ વર્કર્સને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં

Admin

પ્રાંત અધિકાર, ના.મામલતદાર સહિત ૪ સામે કલમ 306, 181, 182, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1) (10) મુજબ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial