Category : ગુજરાત ન્યૂઝ
નિજાનંદ જાગણી અભિયાનની 44 મી શિબિર ઝાલોદ રામદ્વારા કમ્પાઉન્ડ ખાતે યોજાઈ
પંકજ પંડિત જાગણી રત્ન સરકારની ૧૦૦મી જન્મ જયંતિ ૧૯રપ થી ૨૦૨૫ -૧૦૦ વી ના ઉપલક્ષમાં તથા નિજાનંદ જાગણી અભિયાન ૪૪ મી શિબિર રામદ્વારા કમ્પાઉન્ડ ખાતે...
ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીમા ફોર્મ ચકાસણીના અંતે 162 માંથી 129 ઉમેદવારોના ફોર્મ માન્ય કરાયા33 ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે અમાન્ય કરવામાં આવ્યા
પંકજ પંડિત આજરોજ 03-02-2025 સોમવારના રોજ ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે 162 ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા ત્યારે ચૂંટણી ફોર્મની ફોર્મ ચકાસણી ઝાલોદ ચૂંટણી અધિકારી એ.કે.ભાટીયા...
ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા વસંતપંચમી ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી
પંકજ પંડિત વસંતપંચમી નિમિત્તે ઝાલોદ નગરના રાધા કૃષ્ણ મંદિર ખાતે ભગવાનનુ પંચામૃત સ્નાન તેમજ અભિષેક કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દિવસભર રાધા...
ઝાલોદ નગરના શ્યામ હવેલી ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ : બાબા શ્યામની અંગરખીનું પ્રસાદ વિતરણ પણ કરાયું
પંકજ પંડિત ઝાલોદ નગરના વણકતળાઈ હનુમાનજી મંદિરમા શ્યામ મંદિર ખાતે વસંત પંચમી નિમિતે આજે બાબા શ્યામની વિશેષ પૂજા અર્ચના તેમજ પંચામૃત સ્નાન કરવામાં આવ્યું હતું...
બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર “તૈયારી જીત કી
* ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાની યુવાપાંખ જુનિયર રેડ ક્રોસ અને લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના સંયુક્ત ઉપક્રમે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર...
સરકારી પોલીટેકનિક દાહોદ ખાતે રક્તદાન શિબિર યોજાઈ
શહીદ દિન અને મહાત્મા ગાંધીજી ના નિર્વાણ દિન નિમિત્તે સરકારી પોલીટેકનીક દાહોદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના સહયોગ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી રક્તદાન શિબિર...
દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડે ફતેપુરા મામલતદાર કચેરી ની લીધેલ મુલાકાત
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશભાઈ નિર્ગુડે આજરોજ ફતેપુરા મામલતદાર કચેરીની મુલાકાત લીધેલ હતી કલેક્ટરશ્રી યોગેશ નિર્ગુડે મામલતદાર કચેરીમાં ચાલતી દરેક શાખાઓમાં રૂબરૂ...
દાહોદ ઘટક -૩ ના સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકાઓ, BNM સ્ટાફ, આંગણવાડી કાર્યકર સહિત કિશોરીઓએ દાહોદ શહેરનાં દાહોદ A ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી.
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા આઈ.સી.ડી.એસ. શાખા દાહોદ ઘટક-૩ ના સી.ડી.પી.ઓ શ્રી, મુખ્યસેવિકા, BNM સ્ટ્રાફ તથા આંગણવાડી કાર્યકર દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા દિવસની...
ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં કુલ 40 જેટલી ટીમો દ્વારા 1071 વીજ કનેક્શન નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકામાં GUVNL અને MGVCL ની ટીમો દ્વારા ડુંગર , સલરા, ઢઢેલા , નાની બારા, ઘુઘસ જેજીવાય ફીડર પર આવતા કુલ 45...

