ફતેપુરા તાલુકાના આપ તળાઈ ગામે દીપડાએ ત્રણ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયોબે દિવસ અગાઉ
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરાના છાલોરમાં દીપડાએ દેખા દેતા ફોરેસ્ટ ખાતાએ પાંજરા મૂક્યા હતા પરંતુ ઝડપાયો ન હતોફતેપુરા સુખસર તથા ફતેપુરા તાલુકામાં જંગલોનો નાશ થતાં વન્યજીવો...

