પંકજ પંડિત સ્વચ્છતા સર્વેક્ષણમા ઝાલોદનો ભારતમાં 96 મો નંબર તેમજ રાજ્યમા 29 મો નંબરભારત સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા અભિયાન હેઠળ સર્વેક્ષણ કરવામાં આવતા હોય...
પંકજ પંડિત ઝાલોદ મુવાડા ચોકડી ખાતે આમ આદમી પાર્ટી તેમજ આદિવાસી સમાજના આગેવાનો ચૈતર વસાવાને સમર્થન આપવા એકત્રિત થયેલ હતા. થોડા દિવસ પહેલાં જ દેડિયાપાડાના...
આજ રોજ તારીખ ૧૬ જુલાઇ ૨૦૨૫ ના રોજ ૧૪-ગામડી જીલ્લા પંચાયત ના ગામોમાં આવતા રસ્તાઓ ના નવીનીકરણ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું , ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય...
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ના બિલવાણી ગામ ખાતે ઘરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બિલવાણી ગામ ની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યકમ માં...
પંકજ પંડિત ભીલ પ્રદેશ મોરચાની આગેવાની હેઠળ આખા ગુજરાતમાં દરેક તાલુકાઓમાં ભીલ પ્રદેશની માંગ માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું તે સંદર્ભે ઝાલોદ ભીલ પ્રદેશ મોરચા...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છેતારીખ...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ભારતના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા સળગતા મુદ્દાઓ અને બંધારણના અનુચ્છેદ 3 (A, B, C, D) હેઠળ ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના...