Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાઈ

પંકજ પંડિત

આજરોજ તારીખ 25-09-2023 ના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતીની ઉજવણી જય ઝલાઇ મા શકિત કેન્દ્ર ઝાલૉદ ખાતે કરવામા આવેલ હતી.જેમા તેમને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન ચરિત્રનુ વાંચન કરવામા આવેલ હતુ આ પ્રસંગે ઝાલોદ ભાજપ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.

Share

Related posts

શિક્ષણાધિકારી કચેરી : જુના શિક્ષક ભલામણ પત્ર અને નિમણૂક આદેશ આપવામાં આવ્યા

gujaratjanekta

દાહોદ શહેરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભદાહોદ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ સહપરિવાર સાથે મતદાન કર્યું

gujaratjanekta

ભગવાન રામાનંદા ચાર્ય ની 724મી જન્મ જયંતિ નિમિતે દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે થી દાહોદ શહેરમાં શોભા યાત્રા કાઢવામાં આવી હતી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial