Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાઈ

પંકજ પંડિત

આજરોજ તારીખ 25-09-2023 ના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતીની ઉજવણી જય ઝલાઇ મા શકિત કેન્દ્ર ઝાલૉદ ખાતે કરવામા આવેલ હતી.જેમા તેમને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન ચરિત્રનુ વાંચન કરવામા આવેલ હતુ આ પ્રસંગે ઝાલોદ ભાજપ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.

Share

Related posts

બનાસકાંઠામાં અર્બુદા સેનાનું આક્રોશ સંમેલન : વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ

gujaratjanekta

ભાવી પેઢી દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો જાણે તેનું જતન કરે અને દેશના મોભામાં વધારો કરે-રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ

gujaratjanekta

ગોધરા મુસ્લિમ સમાજ વકફ (શુરા)ના આગેવાનોનુ નુપુર શર્મા સામે તાત્કાલિક કાયદેસર ના પગલા લેવા આવેદન પત્ર આપવામા આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial