પંકજ પંડિત
આજરોજ તારીખ 25-09-2023 ના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતીની ઉજવણી જય ઝલાઇ મા શકિત કેન્દ્ર ઝાલૉદ ખાતે કરવામા આવેલ હતી.જેમા તેમને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન ચરિત્રનુ વાંચન કરવામા આવેલ હતુ આ પ્રસંગે ઝાલોદ ભાજપ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.

