ઝાલોદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્રારા તા.૩૧ ઓકટોબરને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને...
પંકજ પંડિત ઝાલોદ નગરપાલિકાના પ્રાંગણમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે નગરપાલિકા કાઉન્સિલરો, નગરપાલિકા સ્ટાફ તેમજ કામદારોને સાથે રાખી આ ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા દિવાસના શપથ...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશની સામે મંચ પરથી જણાવ્યું હતું કે ગરીબ આદિવાસીઓ જામીનના પૈસાના અભાવે જામીન મળ્યા છતાં જેલમાં બંધ છે. ત્યારબાદ સુપ્રીમ...
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના નવા મંત્રી મંડળને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, નવા કેબિનેટમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને રાજકીય...
ગુજરાતના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલની ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના આંગણે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી....
બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજના કર્મચારીઓએ પોતે કટકી કરી મલાઈ ખાવા ગામડાના લોકો જે બે માળના મકાનો ધરાવે છે અને સાથે સરકારી નોકરી ધરાવનાર લોકોને પણ...