પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ વધુ વરસાદને કારણે કપાસના ઊભા પાકમાં જીંડવાનો સડો અને પેરાવિલ્ટ (નવો સૂકારો) રોગના નિયંત્રણ માટે લેવાના થતા પગલા
જિલ્લા ખેતીવાડી વિભાગ,પંચમહાલ દ્વારા જિલ્લાના ખેડૂતોને કપાસના પાકમાં રોગ નિયંત્રણ માટે પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. જે મુજબ ખેડૂતોને ખેતરમાં યોગ્ય ઢાળ આપી પાકના મૂળ...

