પંકજ પંડિત દાહોદ જિલ્લાનું 81.29% અને ઝાલોદ કેન્દ્રનુ 71.90% પરિણામગુજરાત રાજય SSC ગુજરાત બોર્ડનું આજરોજ 08-05-2025 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા દાહોદ જિલ્લામાં સરપંચના હોદ્દા માટે રોટેશન પદ્ધતિ અપનાવવાની માંગવર્ષ 1994 માં બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ ગ્રામ પંચાયતોમાં વર્ષ 2016 પછી યોજાનાર...
પ્રાપ્ત માહિતી પ્રમાણે કડાણા સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાને હલ કરવા માટે શરુ કરવામાં આવેલ કામગીરીમાં મહીસાગર જિલ્લાના 109 તળાવ...
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.શહેરના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ...
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી શૈલેષ ઠાકર એક અખબારી યાદીમાં જણાવે છે કે કશ્મીર ના પહેલગાવ માં થયેલ નિર્મમ આતંકવાદી હત્યાકાંડમાં દેશના...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો સાઉદી અરેબિયા અધવચ્ચેથી જ ખતમ કરીને બુધવારે સવારે દિલ્હી પહોંચી ગયા છે. એવું...
માંડવી તાલુકાના કોડાય ગામના પ્રવેશદ્વાર કોડાયપુલ મધ્યે તાલુકાના છ માર્ગો માં 89 કરોડના અંદાજિત ખર્ચ થી નવીનીકરણ કરવા ખાતમુહૂર્ત કરાયું હતું તાલુકાના છ રસ્તાઓમાં માંડવી...
ગુજરત પોલીસ દ્વારા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટરોની તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જેમાં કુલ 182 જેટલા કર્મીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી...
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શ્રી શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી...