Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ નગરના મુવાડા રામજી મંદિર ખાતે વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ નગરના મુવાડા રામજી મંદિર ખાતે માઁ શક્તિ ગરબા મંડળ દ્વારા વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદના ગરબા કરવાનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ કાશ્મીરના પહલગામમા પાકિસ્તાન સમર્થિત ઇસ્લામીક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ 26 હિન્દુઓની હત્યા કરી હતી તેમની આત્માની શાંતિ મળે તેમજ ભરાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓના કેમ્પો પર પાકિસ્તાનમાં ઘૂસી નેસ્તનાબૂદ કર્યા હતા તેને લઈ સીમા પર તેમજ ભારત દેશમાં યુદ્ધ થશે તેઓ માહોલ સર્જાયો હતો. જો યુદ્ધ થાય તો મોટી જાનહાનિ થાય તે ના થાય તે માટે મુવાડા પટેલ સમાજની આનંદના ગરબાની બહેનો દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વશાંતિ સર્જાય તે માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લે મા શક્તિ ગરબા મંડળની બહેનો દ્વારા દેશના સૈનિકો માટે આદરભાવ પ્રગટ કરતા દેશ ભક્તિના ગીતો ની પણ રમઝટ બોલાવી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે નવીન રસ્તા અને સ્કૂલના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું

gujaratjanekta

કરોડોના ભ્રષ્ટાચારને પગલે ગાંધીનગરથી આયો રેલો : મહીસાગર વાસ્મોમાં કામ કરનાર 27 કોન્ટ્રાક્ટરો થયા બ્લેક લિસ્ટેડ – જાણો વધુ

gujaratjanekta

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા વડોદરા ખાતે રક્ષાબંધન ઉત્સવ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial