અમરેલી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. શ્રી અજય દહિયાની પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર...
ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે...
સંકેત પંડયા : જર્નાલિસ્ટ વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં 5 માં આવેલ વૈકુંઠ ચાર રસ્તા પાસેના શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજી સેન્ટર ખાતે આધારકાર્ડ સુધારા...
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગનું નાવકાસ્ટ સામે આવ્યું છે. જેમાં મધ્યમ વાવાઝોડા સાથે વીજળીના કડાકા સાથે પવન રહેશે. તેમજ 41-61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે....
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ૫ જૂન, ૨૦૨૫ના રોજ ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હેઠળ ત્રણ ગામો—પરોલી, નાથપુરા અને સરસવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે), દ્વારા કાર્યક્રમો યોજાયા....
પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં તા. ૦૪ જૂન, ૨૦૨૫ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કેવીકે), દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ છ જાગૃતિ કાર્યક્રમો યોજાયા. આ...