પંકજ પંડિત ઝાલોદ બસ સ્ટેશનમા અજાણ્યા પાકીટમારો અવારનવાર બસમા ચઢતા મુસાફરોના ખિસ્સા કે પર્સ ચોરી ગયા હોય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે પરંતુ મુસાફરો...
પંકજ પંડિત ઝાલોદ 75 થી વધુ પક્ષીઓના કુંજનુ વિતરણ કરવામાં આવ્યુંહાલ નગરમાં કેશવ માધવ સખી મંડળ દ્વારા અવારનવાર સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. હાલ...
પંકજ પંટિત ઝાલોદ તાલુકાઅંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં સેમ મેમ અને અન્ડરવેટ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું જેમાં ઝાલોદ CDPO ,RBSK M.O, મુખ્ય સેવિકા, આશા વર્કર, ફાર્માસિસ્ટ અને...
સોલંકી કિશોરસિંહ, એસ.ડી.દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ, રળિયાતી દાહોદ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ સેરેમની (શપથ ગ્રહણ કાર્યક્રમ)નો પ્રોગ્રામ રાખવામાં...
સોલંકી કિશોરસિંહ, ગુજરાત સરકારના ફૂડ સેફટી ઓફિસરશ્રી પિન્કલકુમાર નગરાલાવાલા દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ)ના અધિકારીઓ દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન માર્ગદર્શન, ગુજરાત...
સોલંકી કિશોરસિંહ, માં ભરતીની દિવસ-રાત સુરક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા આયોજિત “ભવ્ય તિરંગા યાત્રા” કડવા આવી હતી.આ ભવ્ય તિરંગા...