ઝાલોદ તાલુકાના માંડલેંશ્ર્વર મંદિરે શિવરાત્રી નિમિતે મેળો યોજાયો : ભક્તોનું ઘોડાપુર ઉમટયુ
પંકજ પંડિત ઝાલોદ તાલુકાનનુ હરવા ફરવા તેમજ નદીના કિનારે અને ખુલ્લા વાતાવરણમાં પ્રકૃતિના ખોળામાં આવેલ એક નયનરમ્ય હિંદુઓનું આસ્થાનું પ્રતિક ધામ એટલે પંચમુખી માંડલેશ્ર્વર મહાદેવ...

