ઝાલોદ તાલુકા જાફરપુરા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિતાબેન મછારની રજૂઆત ને ધ્યાને લઈ શાળા અને આંગણવાડી ના બાળકોને આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા.ઝાલોદ...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ રથયાત્રા તારીખ 22/ 7/ 2025 ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જ્યોતિ...
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં પ્રોગ્રામ ઓફિસરશ્રીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ તથા બ્લોક ન્યુટ્રીશન મેનેજર દ્વારા ફતેપુરા તાલુકાના ઘટક – 2...
સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગુજરાતના પ્રમુખ શૈલેષ ઠાકર દ્વારા બ્રાહ્મણ સમાજને અપમાનિત કરતા વક્તવ્ય અંગે એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આજ કાલ કોઈ પણ...
આજરોજ શ્રી કે.આર.દેસાઈ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં આચાર્યશ્રી ડૉ એ. આર. મોદીએ પોતાના જન્મદિવસને વિશેષ રીતે ઉજવવા પોતાની સાથે સર્વે વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારના તમામ...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ નૂતન વિદ્યાલય સુખસર ખાતે 19 જુલાઈ 25 ના રોજ શાળાના આચાર્ય કમલેશભાઈ કલાલ ની અધ્યક્ષતામાં ઉચ્ચતર માધ્યમિક...
મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના રાજપુર ગ્રામપંચાયત ની તારીખ ૧૮-૭-૨૦૨૫ ના રોજ ડેપ્યુટી સરપંચની નિમવાની પ્રથમ બેઠક યોજાઇ જેમા વિના વિજ્ઞએબુજા અન્ય કોઈ ઉમેદવારી ન...