Author gujaratjanekta
2523 Posts -
0 Comments
બિલકિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહનો આપ્યો સમય – જાણો વધુ
સંકેત પંડ્યા – એડિટર ગુજરાતમાં 2002 માં રમખાણોની પીડિતા બિલકિસ બાનોના દોષિતોને સજામુક્ત કરવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરી હતી. પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે...
નેતાઓ પાસે સમયનો અભાવ છે ત્યારે સ્થાનિક લોકોએ મુકબધિરના હસ્તે ગરનાળાનુ ઉદ્ઘાટન કરાવ્યું !!
સંકેત પંડ્યા – એડિટર કાલોલ – ડેરોલ સ્ટેશન વચ્ચે તૈયાર થયેલા રેલવે ગરનાળાનું ઉદ્ઘાટન બુધવારે સવારે સ્થાનિક લોકોએ એક મૂકબધિર કિશોરને હાથે કરાવીને ગરનાળું અવરજવર...
મહીસાગર જીલ્લાના અનેક ગામોમાં લમ્પી વાયરસે પગ પેસારો કર્યો : તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં !!
સાહિલ શેખ – પત્રકાર સંતરામપુર તાલુકાના છ ઉપરાંત ગામોમાં લંમ્પી વાયરસના કેસો વધવા માંડ્યા છે તેથી ખેડૂતના દરેક પશુઓમાં આ વાયરસ ના લક્ષણો જોવાઈ રહેલા...
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનુ “પાવર હાઉસ” એટલે મધ્યગુજરાત : ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક મહેમદાવાદ ખાતે યોજાઈ-જાણો વધુ
સંકેત પંડ્યા – એડિટર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની કારોબારી સમાજની બેઠક ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી પિનાકીનભાઈના અઘ્યક્ષ સ્થાને મહેમદાવાદ ખાતે યોજાઇ હતી. સમસ્ત ગુજરાત બ્રહ્મ...
પંચમહાલ જીલ્લાના હજારો શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ચાલુ કરવા મહારેલી યોજી : જુઓ VIDEO
સંકેત પંડ્યા – એડિટર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અને રજુઆતો...
પંચમહાલ સહિત રાજ્યના આરોગ્ય વિભાગમાં “નેશનલ હેલ્થ મિશન” માં વર્ષોથી કામ કરતા હજારો કર્મચારીઓ !!
સંકેત પંડ્યા – એડિટર આરોગ્ય વિભાગના “નેશનલ હેલ્થ મિશન” માં ૧૧ માસ ની કોન્ટ્રાકટ પદ્ધતિ થી ગુજરાત રાજ્ય માં અંદાજિત ૨૪૦૦૦ જેટલા ટેકનિકલ અને નોન...
તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડૉ કુબેરભાઇ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો
સાહિલ શેખ – પત્રકાર જિલ્લા રમત ગમત અધિકારીશ્રી હર્ષાબેન બા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરી મહીસાગર તથા મામલતદાર શ્રી ની કચેરી સંતરામપુરના માર્ગદર્શન હેઠળ...
ગોધરાની શુકલ સોસાયટી દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં મહાઆરતી યોજાઇ
ગોધરાની શુક્લ સોસાયટી દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીની મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પધારેલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના આગેવાન શ્રી...
વિરપુર તાલુકાના ગંધારી ગામ નજીકની સુજલામ સુફલામ્ કેનાલમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ હાથ ધરી
વિપુલ જોષી – બ્યુરો ચીફ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ગંધારી ગામેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ સ્થાનિક...

