કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સંકલન અધિકારીશ્રીઓની ચિંતન શિબિર યોજાઈ.
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લામાં અવંતિકા રિસોર્ટ ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરનો મૂળ...

