ઝાલોદની શ્રી કે. આર. દેસાઇ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે સંસ્થાના આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદીના માર્ગદર્શનમાં સંસ્થાના વિધાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ...
પંકજ પંડિત ઝાલોદ નગરમાં અંદાજીત રાત્રીના સાત વાગ્યા પછી GJ-18-ZT-0712 નંબરની GSRTC નિગમની એક બસ ઝાલોદ બસ સ્ટેશન ખાતે આવી રહેલ હતી ત્યારે જાહેર માર્ગ...
પંકજ પંડિત ઝાલોદ તાલુકામાં લોકવાયકા પ્રમાણે દ્વાપર યુગમાં પાંડવો દ્વારા અગ્યાર મંદિરનું નિર્માણ ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિર જે માછણ નદીના કિનારે તેમજ...
પંકજ પંડિત ઝાલોદ નગર સાંઈ સમિતિ મિત્ર મંડળ દ્વારા આજરોજ 03-07-2025 ના રોજ સાંઈ મંદિરનો આઠમો તેમજ શ્રી કૃષ્ણ, શીતળા માતા, બળીયા બાબજીનો ત્રીજો પાટોત્સવ...
પંકજ પંડિત ઝાલોદ નવી વસાહત નાનસલાઈ પ્રાથમિક શાળા ખાતે તા.28 જુન 2025ના રોજ મામલતદાર ઝાલોદના વરદહસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો . જેમાં...
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે આજ રોજ સાયબર ક્લબ દ્વારા “સાયબર સલામતી અને સુખાકારી” વિષય...
પંકજ પંડિત પી.આઈ રાઠવાએ અમારા મુરબ્બી અને કોઈ પણ કામગીરી માટે સદા સતર્ક રહેતા : ડી.વાય.એસ.પી પટેલઝાલોદ નગર પોલીસ સ્ટેશનના પી.આઈ હસમુખ રાઠવાની સરકારી નિયમ...
પંકજ પંડિત ઝાલોદ તાલુકાનાતમામ ચૂંટાયેલ નવ નિયુક્ત સરપંચોને સાંસદ અને ધારાસભ્ય દ્વારા શુભેચ્છાઓ પાઠવીઝાલોદ તાલુકામાં હાલમાં જ 72 સરપંચ પદ માટે જાહેરનામું પડેલ તે પૈકી...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલાઆફવા ગ્રામ પંચાયત અવિશ્વાસની દરખાસ્ત રદ થઈ તેના સમાચારો કેમ ના આપ્યા?નું જણાવી ધમકી આપી હતીઆફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા સામે સુખસર...
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો...