ઝાલોદ પોલીસ દ્વારા રથયાત્રા નીકળતા રૂટ ઉપર ફ્લેગ માર્ચ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું
પંકજ પંડિત ભગવાન જગન્નાથજીની યાત્રા નગરમાં નીકળનાર છે તેની પૂર્વ તૈયારી રૂપે ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની અધ્યક્ષતા હેઠળ નગરમાં રૂટ નિરીક્ષણ તેમજ ફ્લેગ માર્ચ કરવામાં આવી...

