ઝાલોદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચૈતર વસાવાને જેલ માંથી મુક્ત કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી
પંકજ પંડિત ઝાલોદ મુવાડા ચોકડી ખાતે આમ આદમી પાર્ટી તેમજ આદિવાસી સમાજના આગેવાનો ચૈતર વસાવાને સમર્થન આપવા એકત્રિત થયેલ હતા. થોડા દિવસ પહેલાં જ દેડિયાપાડાના...

