Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ માં આવેલ ” અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ” ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ માં આવેલ ” અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ” ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો “ ROUTES OF TRANSMISSION & PREVENTION STRATEGIES”
આજ રોજ માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ટી એચ ઓ સાહેબ શ્રી અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસર શ્રી અને એસ ડી એચ હોસ્પિટલ ના અધીક્ષક શ્રી પ્રતિમા મહેતા મેડમ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ ની સુચના અનુસાર દાહોદ ઝાલોદ તાલુકાના શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ખાતે“ *ઇન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫” અંતર્ગત સ્કૂલ વિદ્યાર્થીયોઓ ભાગ લીધો . જે કાર્યક્રમમાં આરોગ્ય પ્રોગ્રામના તજજ્ઞો દ્વારા HIV,TB, SYPHILIS, STI, HEPATITIS, SICKLE, LEPROSY રોગો તેમજ ADOLATION EDUCATION વિશે સ્કૂલના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યું.જેમાં ધોરણ 9 થી 10 ના 200 જેટલા વિદ્યાર્થિઓએ હાજરી આપી. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય છે કે વિધાર્થીઓને સમયસર સેવાઓ વિશે જાણકારી મળે અને ટેસ્ટીંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવર્નેશ થાય.
વિશેષમાં NACP – ICTC COUNSELLOR જયેશભાઈ મેડા,STI COUNSELLOR અનિલભાઈ ભુરીયા , TI ORW અશોકભાઈ ,ICTC LT શ્રી ઓના સંયુક્ત શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તરબુનિયાદી વિધ્યાલય ના પ્રિન્સીપાલશ્રી બારીયા મુકેશભાઈ ના અધ્ય્ક્ષ સ્થાને શાળા ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં જન જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું.

Share

Related posts

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

gujaratjanekta

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આન બાન શાન થી નીકળી : ઠેર ઠેર ભક્તો દ્વારા રથયાત્રાનુ સ્વાગત કરાયું

gujaratjanekta

દાહોદ ભાજપમાં બ્રહ્મ સમાજના બે યુવાનોની પસંદગી થતાં બ્રહ્મ સમાજ મા આનંદની લાગણી છવાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial