ઝાલોદ પ્રાંત કચેરી ખાતે દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવેના અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલ માંગણી અંગે ખેડૂતો સાથે પ્રાંત અધિકારીએ મીટિંગ યોજી
પંકજ પંડિત ઝાલોદ તાલુકાના દિલ્હી – મુંબઈ કોરીડોર હાઇવેના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોની જમીન સરકાર દ્વારા આ હાઇવે પસાર કરવા માટે બિલકુલ સસ્તા ભાવે છીનવી લીધી...

