નારાયણી પબ્લિક સ્કૂલ, ઝાલોદ દ્વારા NPS ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાર દિવસીય સમર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
પંકજ પંડિત પરીક્ષાની તીવ્ર મોસમ પછી વિદ્યાર્થીઓને આરામ અને તાજગી મળે તે માટે આ પહેલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ સમર કેમ્પ સંપૂર્ણપણે...

