ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રી મેહુલભાઈ મછારના અધ્યક્ષ સ્થાને ઝાલોદ તાલુકાની કદવાળ પ્રાથમિક શાળા ખાતે યોજાયો પ્રવેશોત્સવ
માતાપિતાએ બાળકોને ધોરણ ૧૨ સુધી ભણવાનો મોકો અઆપ્વો જોઈએ પછી તો બાળકો આગળનો અભ્યાસનો નિર્ણય જાતે દાહોદ : ઝાલોદ તાલુકાની કદવાલ પ્રાથમિક શાળા ખાતે કન્યા...

