લુહારવાડા મીત્ર મંડળ (વાયરસ ગ્રુપ ) સંચાલિત અંબાજી પગપાળા સંઘ ના 25 વર્ષ પૂર્ણ થતાં ધુમાધામ પૂર્વક બોલ માડી અંબે જય જય અંબે ના નારા ગુંજાવતા રવાનગી..
પંકજ પંડિત ભાદરવા સુદ -એકમને રવિવારની સાંજે ખોડિયાર માતા મંદિર ખાતે 2001 ના વર્ષમાં અંબાજી પગપાળા જતા દરેક વ્યક્તિઓનું સન્માન સમારંભ ખોડિયાર માતાના મંદિર પ્રાંગણમાં...

