Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અયોધ્યા ખાતે દાહોદ જિલ્લાના ચાલનાર ભંડારામા કંબોઇઘામ થી ટીમ જવા રવાના

gujaratjanekta
પંકજ પંડિત અયોધ્યામા ગુજરાત રાજ્યમા સાલિયા કબીર મંદિર દ્વારા 37 દિવસ ગુજરાતી ભોજનનો ભંડારો અયોધ્યા ખાતે ચાલવાનો છે ત્યારે “રામ કાજ કીયે બીન મોઁહે કહાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પેથાપુર શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત આજ રોજ માધ્યમિક અને ઊચ્ચ માઘ્યમિક શાળા પેથાપુર ખાતે સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કંબોઇ ખાતે ભૂંડનો આતંક : 6 લોકો થયા ઈજાગ્રસ્ત

gujaratjanekta
પંકજ પંડિત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઈ ગામે વહેલી સવારે ખેડૂતો પોતાના ખેતરોમાં કામ કરતા હતા તે સમયે અચાનક ભૂંડ આવી જતાં ખેડૂતોમાં અફરાતફરીનો વાતાવરણ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પીની અધ્યક્ષતા હેઠળ આવનાર ઉત્સવને અનુલક્ષી મીટિંગ યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત આગામી 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી સંજેલી મુકામે કરવામાં આવનાર છે આજરોજ તારીખ 18-01-2024 ના ગુરુવારના રોજ ઝાલોદ પોલિસ સ્ટેશનમાં...
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત જે.આર.ભાટીયા હાઇસ્કુલ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

gujaratjanekta
  પંચમહાલ જિલ્લામાં આગામી તા.૨૬મી જાન્યુઆરી,૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મોરવા હડફ તાલુકાના સાલીયા(સંતરોડ) સ્થિત જે.આર.ભાટીયા હાઇસ્કુલ ખાતે...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નરેન્દ્ર મોદી વિચાર મંચના દાહોદ જિલ્લાના અઘ્યક્ષ દ્વારા રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસરની સાફ સફાઈ કરવામાં આવી.

gujaratjanekta
સોલંકી કિશોરસિંહ, સ્વછતા ના આગ્રહી એવા આપડા દેશ નાવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આહવાન નેકેન્દ્રસ્થાનેરાખી  નરેન્દ્ર મોદી વિચાર મંચ ” ના જિલ્લાઅઘ્યક્ષરાકેશ ભાઈ ભાટિયાની જિલ્લા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વણકતલાઇ મંદિરે અયોધ્યામાં યોજાનાર શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત નગરના કાર્યક્રમો અંગે મીટિંગ યોજાઈ

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ. તારીખ 14-01-2024 રવિવારના રોજ રાત્રીના 08:00 વાગે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહેલ છે તે ઉત્સવને નગરમાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં મકરસક્રાંતિપર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ. ઝાલોદ તાલુકાની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બાળકોને ઉતરાયણ પર્વ ઉત્સાહ અને ઉમંગથી ઉજવે તેવા ઉમદા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી નજીક બિલવાણી ગામ મા સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન

gujaratjanekta
બ્યુરોચીફ કેતન ભટ્ટ રાષ્ટકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયો જનસહસ્ત્રચંડી મહાયજ્ઞ મા દાહોદ જીલ્લા માથી 51 જોડા યજ્ઞ મા બેસશેમહાયજ્ઞ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા નગરના પ્રસૂતિ ગૃહની મુલાકાત કરી જીજાબાઇના જીવન વિશે માહિતી આપવામા આવી

gujaratjanekta
. પંકજ પંડિત. શિવાજી મહારાજને છત્રપતિ શિવાજી બનાવનાર સાહસી રાજમાતા જીજાબાઈ વિષે માહિતી આપવામાં આવી ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આજરોજ 12-01-2024 ના રોજ...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial