ફતેપુરા તાલુકાના જવેસી ગામે કડાણા થી દાહોદ જતી પાણીની પાઇપલાઇન માંથી વેડફાતા પાણીના કારણે નિરાધાર વિધવા મહિલાનાં ખેતરો બિનખેતી બન્યા
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા સતત પાણીના ભરાવાના કારણે ખેતરો ખેતીલાયક નહીં રહેતા તેની સ્થાનિક કક્ષાએથી કોન્ટ્રાક્ટર તેમજ પાણી પુરવઠા વિભાગમાં જાણ કરવા છતાં વિધવા મહિલા...

