ફતેપુરા મુકામે નવીન બનાવેલ મસ્જીદે આઈશાનું ઉદ્ઘાટન હજરત મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુદયાનવી સાહબ ના વરદ હસ્તે કરવામાં આવશે
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં મુસ્લિમ સમાજને નવીન તામીર બાંધકામ થયેલ નવીન મસ્જિદ મસ્જીદે આઈશાનું ઉદ્ઘાટન ઇફતેતાહ તારીખ 29 10 2025...

