કડાણા જળાશય યોજનાના પુનઃ વસવાટનો મામલો આક્રમક : ૨૫૮ અસરગ્રસ્તોની ચૂંટણીનો બહિષ્કાર અને હડતાલ પર બેસવાની ચીમકી !
સાહિલ શેખ – પત્રકાર કડાણા જળાશય યોજના હેઠળ અસરગ્રસ્ત એ 258 પરિવારોની જમીન દબાણ વિસ્તારમાં જતા ઘરવિહોણા થઈ ગયા હતા. 1983 થી 2022 સુધીના લાંબા...

