Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2571 Posts - 0 Comments
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાત ગૌરવ યાત્રાનું ભરૂચ જીલ્લામાં હાસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું ભરૂચ જીલ્લામાં આગમન -હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત  -સાંસદ મનસુખ...
Breaking News

દિવાળી અગાઉ પીએમ મોદીનો ગુજરાતમાં આ રહેશે ખાસ પ્રવાસ, સૌરાષ્ટ્રમાં પર પ્રભાવ પડશે

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર દિવાળી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે. 19 ઓક્ટોબરે વડાપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. પીએમનો આ...
ગુજરાત ન્યૂઝ

રવિવાર થી ગિરનાર નેચર સફારીમાં સિંહ દર્શન શરૂ કરવામાં આવશે

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ગીરના સિંહો નું વેકેશન પૂરું થયું હોય 16 ઓક્ટોબરથી સાસણમાં સિંહ દર્શન શરૂ કરવામાં આવશે તેની સાથે જ જૂનાગઢમાં પણ ગિરનાર...
જાણવા જેવુ

ઘરમાં સુખ જાળવવા માટે આજે આ સરળ ફેંગશુઈ ટિપ્સ અનુસરો

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ફેંગ શુઇ એ 3000 વર્ષ જૂની ચીની પ્રથા છે. ફેંગશુઈમાં જણાવેલા ઉપાયો અપનાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે સાથે સૌભાગ્ય પણ આવે છે....
ગુજરાત ન્યૂઝ

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોની આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર અમદાવાદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વાર મેટ્રોની શરૂઆત કરાવી હતી. અમદાવાદના લોકોને પરિવહનની વધુ સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા...
ગુજરાત ન્યૂઝ

સુરત જવા ભાવનગરના 8 ડેપો પરથી વધુ 30 એસટી બસોની ફાળવણી

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ભાવનગર અને બોટાદ જિલ્લાનાં મુસાફરો માટે તા.20થી 22 ઓક્ટોબર દરમ્યાન સુરત માટે 125 એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી જેમાં તા. 21ને...
Other

વડોદરા શહેરના નિઝામપુરામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં આવેલ ઇરીગેશનની ઓફિસમાં આગ લાગી

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર વડોદરા શહેરના નિઝામપુરા મુલજીનગરમાં 14-બી, નંબર ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર મજલી બિલ્ડીંગ આવેલું છે. આ બિલ્ડીંગમાં મહિન્દ્રા EPC ઇરીગેશનની ઓફિસ આવેલી...
Breaking News ગુજરાત ન્યૂઝ

અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ,ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ગાંધીનગરમાં કરશે આ લોકાર્પણ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંઘી આશ્રમમાં 30 મિનિટ સમય પસાર...
ગુજરાત ન્યૂઝ

સુરતના મહિધરપુરામાં પ્રેમિકા ની હત્યા કરી પ્રેમી નાસી ગયો .

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર સુરતમાં હત્યાની ઘટના સામાન્ય બનતી હોય તે રીતે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ પહેલાં જ 48...
Breaking News ગુજરાત ન્યૂઝ

આપના પ્રદેશ પ્રમુખની પીએમ મોદી પર ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન, ભારત મા પર નિવેદન કરનાર ‘પાગલ’

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ નથી તે પહેલા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે અને આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઇ ગયો...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial